Pages

Search This Website

Wednesday 10 August 2022

Snapchat Launced Its First Parental Control Feature Check Here All Details

Snapchat Launced Its First Maternal Control point Check Then All Details 

Read More »

Monday 8 August 2022

e-Shram Benefits: 28 crore e-Shram cards made across the country, what are its benefits, see full details

e-Shram Benefits 28 croree-Shram cards made across the country, what are its benefits, see full details 

Read More »

Saturday 6 August 2022

માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવા માટે પે - સેન્ટરો ખાતે અંશકાલીન સંગીત શિક્ષકોની નિમણુંક કરવા બાબત

માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવા માટે પે - સેન્ટરો ખાતે અંશકાલીન સંગીત શિક્ષકોની નિમણુંક કરવા બાબત

મહત્વપૂર્ણ લિંક 

માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવા માટે પે - સેન્ટરો ખાતે અંશકાલીન સંગીત શિક્ષકોની નિમણુંક કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવા માટે પે - સેન્ટરો ખાતે અંશકાલીન સંગીત શિક્ષકોની નિમણુંક કરવા બાબત . સંદર્ભઃ- ( 1 ) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંકઃપીઆરઈ / 142016 / 3527 / ક તા .17 / 10 / 2017 ( 2 ) શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક : પીઆરઈ / 1110 / 223 / ક તા .08 / 07 / 2022 ( 3 ) શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંકઃપીઆરઈ / 122019 / પ્રાશિનિ -322 / ક તા .4 / 8 / 2022 ઉપર્યુક્ત વિષય અન્વયે જણાવવાનું કે શિક્ષણ વિભાગના સંદર્ભ -1 ના ઠરાવથી રાજયમાં આવેલી જિલ્લા / નગર શિક્ષણ સમિતિ હસ્તકની પગાર કેન્દ્ર શાળાઓમાં માનદ વેતનથી શારીરિક શિક્ષણના શિક્ષક અને ચિત્ર શિક્ષકની નિમણૂંક અંગેની યોજના વર્ષ 2017-18 થી અમલમાં મૂકવામાં આવેલ છે . RTE Act 2009 ની જોગવાઈ અનુસાર અંશકાલીન શિક્ષણ તરીકે ( 1 ) કલાશિક્ષણ ( 2 ) આરોગ્ય અને શારીરિક શિક્ષણ અને ( 3 ) કાર્ય શિક્ષણનો સમાવેશ કરવામાં આવેલ છે , જે પૈકી કલા શિક્ષણમાં અંશકાલીન ચિત્ર શિક્ષક અને અંશકાલીન સંગીત શિક્ષકનો સમાવેશ થાય છે . MCA No.311 / 2022 in SCA No.8173 / 2012 અને SCA No.8992 / 2012 ના નામ.હાઈકોર્ટના તા .19 / 03 / 2019 ના ચુકાદા અન્વયે અંશકાલીન સંગીત શિક્ષક ( પાર્ટટાઈમ ઈન્સ્ટ્રકટર ) ની ભરતી અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા ભરતી નિયમો તૈયાર થાય તે પહેલાં વચગાળાની વ્યવસ્થા કરવામાં આવે છે . શિક્ષણ વિભાગના સંદર્ભ -2 ના ઠરાવથી શિક્ષણ વિભાગના તા .27 / 04 / 2011 ના ઠરાવની પ્રકરણ -2 ( ડ ) ની “ અંશકાલીન શિક્ષક ’ હેઠળની કલા શિક્ષણની શૈક્ષણિક લાયકાતમાં સંગીત શિક્ષકની લાયકાત માટે “ સંગીત વિશારદ ( સરકાર માન્ય સંસ્થામાંથી સંગીત વિશારદનું પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ . ) નિયત કરવામાં આવેલ છે . શિક્ષણ વિભાગના સંદર્ભ -૩ ના પત્રથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં 1753 પે - સેન્ટર ખાતે અંશકાલીન સંગીત શિક્ષકોની સંદર્ભ -1 હેઠળના ઠરાવમાં દર્શાવેલી જોગવાઈ અને સૂચવેલ માનદવેતન અનુસાર નિમણૂંક કરવાની મંજૂરી આપેલ છે . ઉક્ત મંજૂરીના આધારે આ સાથે સામેલ એનેક્ષર -1 અને 2 માં આપના જિલ્લા / નગર શિક્ષણ સમિતિના નામ સામે ફાળવેલ અંશકાલીન સંગીત શિક્ષકોની મર્યાદામાં નીચે મુજબની શરતોને આધીન તા .08 / 08 / 2022 થી તા .30 / 04 / 2023 સુધી નિમણૂંક કરવા આથી મંજૂરી આપવામાં આવે છે . 

Read More »

Smartphone Blast: smartphone blast reason and how to avoid this situation Simple Tips

Smartphone Blast smartphone blast reason and how to avoid this situation Simple Tips 

Read More »

Yamaha Motorcycles Launches 2022 Monster Energy MotoGP Range in India, Know Their Price

Yamaha Motorcycles Launches 2022 Monster Energy MotoGP Range in India, Know Their Price 

Read More »

Friday 5 August 2022

Top 5 Best Clothing Brands

Top 5 Best Clothing Brands 

Read More »

Thursday 4 August 2022

Healthy Ways to Eat Eggs

Healthy Ways to Eat Eggs 

Read More »

Wednesday 3 August 2022

MalaiKofta Curry Recipes How to make it

Malai Kofta Curry Recipe

Read More »

Tuesday 2 August 2022

Are you an overthinker? Here's how you can control it

Are you an overthinker? Then is how you can control it 

Read More »

Monday 1 August 2022

Twitter working on new feature, now users will be able to add multiple multimedia files in a single tweet

Twitter working on new point, now druggies will be suitable to add multiple multimedia lines in a single tweet 

Read More »

Featured post