Pages

Search This Website

Friday 17 June 2022

Find Your Nearest Aadhaar Service Center In Just 2 Minutes

Find Your Nearest Aadhaar Service Center In Just 2 Minutes

New Delhi, Business Desk. Some Aadharrelated services are available only at Aadhar Service Centers. For example, if you want to update your mobile number, you have to go to the Aadhar service center. In addition, if you are having trouble updating your address, date of birth and any other type of information online, you can go to the nearest Aadharservice center and update such details. However, there are several ways to find out which Aadhaar service center is around your home.

With the goal of reaching out to large numbers of smartphone users, the newmAadhar is released by the Unique Identification Authority of India.



 The App features an array of Aadhaar services and a personalized section for the Aadhaar holder who can carry their Aadhaar information in form of a soft copy, instead of carrying a physical copy all the time
Hello friends, this application will provide complete information about Aadhar card, upgrade your Aadhar card, verify your Aadhar card with bank, download Aadhar card, view location of nearest Aadhar service center for issuing new Aadhar card, and various other features through this application. Services will also benefit.

Find Your Nearest Aadhaar Service Center In Just 2 Minutes

Read More »

Thursday 16 June 2022

મુખ્ય શિક્ષક અને શિક્ષકની ફરજો | Head Teacher and Primary Teachers new Job chart


મુખ્ય શિક્ષકની ફરજો
વિદ્યાર્થી 
1. શાળા વિસ્તારમાં ફરજીયાત શિક્ષણ મેળવવાપાત્ર હોય તેવા તમામ બાળકોનું સર્વે કરાવીને તેને શાળામાં પ્રવેશ આપવા માટે જવાબદાર ગણાશે . 
2. પ્રવેશ ન લીધેલ બાળકો કે શાળામાં સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના વાલીઓને તેમના ઘરે મુલાકાત લેવા શિક્ષકો / શાળા વ્યવસ્થાપક સમિતિને જણાવશે અને જરૂર જણાયે હુકમો કરશે . 
3. શાળાના તમામ વિદ્યાર્થીઓના ગુણવત્તાયુકત સર્વાંગી શિક્ષણ માટે સામાન્ય રીતે જવાબદાર ગણાશે . 
4. શાળામાં આવતા વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને સુઘડતાની ટેવો પાડશે અને તેમની વર્તણૂંક અને શિસ્ત માટે જવાબદાર રહેશે . 
5. શાળાના વિદ્યાર્થીઓમાં કોમી એકતા તથા સદભાવ વધારશે અને કોઈ વિદ્યાર્થીને તેની જ્ઞાતિ અથવા કોમ કે ધર્મને કારણે કોઈ રીતે અસમર્થ ઠરાવાય નહી અને બિન સાંપ્રદાયિક વાતાવરણ જળવાય તેનું ધ્યાન રાખશે . 
6. વિદ્યાર્થીઓના આરોગ્ય ચકાસણી માટે સરકારશ્રીના શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં સહકાર અપાશે . 

વાલી / સમાજ
1. સત્રાંત અને વર્ષાન્તે શાળામાં વાલી સંમેલન યોજીને તેમના બાળકોની શૈક્ષણિક અને સર્વાંગી પ્રગતિથી વાકેફ કરશે . 
2. વાલીઓને સામેલ રાખી શાળામાં રાષ્ટ્રીય કાર્યક્રમોની ઉજવણી કરશે .

મધ્યાહન ભોજન યોજના
1. શાળાના મધ્યાહન ભોજન યોજનાનું સમગ્ર સંચાલન મુખ્ય શિક્ષક કરશે . 
2. શાળાના મધ્યાહન ભોજન સંચાલકની નિયમિત હાજરી અને તેની કામગીરી પર દેખરેખ રાખશે . 
3. શાળાના મધ્યાહન ભોજન યોજના સ્ટોર રૂમ , રસોઇ ઘર તેમજ ખાદ્ય - સામગ્રીની સ્વચ્છતા પર દેખરેખ . 
4. બાળકોને યોગ્ય ગુણવત્તાયુકત , પોષણક્ષમ અને પૂરતી માત્રામાં આહાર મળી રહે તેનું ધ્યાન રાખશે . 
5. મધ્યાહન ભોજન સંદર્ભે શિક્ષકોની કામગીરીની વહેંચણી કરવાની રહેશે . 
6. અઠવાડિક આયોજન મુજબ ભોજન બને તેની દેખરેખ રાખશે . 

સર્વ શિક્ષા અભિયાન
1. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મળતી તમામ ગ્રાન્ટોનો ખર્ચ યોગ્ય રીતે થાય અને તેનું ઓડિટ કરાવવાની જવાબદારી રહેશે . 
2. શાળામાં ખૂટતી જરૂરિયાતો સંદર્ભે મળતી ભૌતિક સુવિધાઓ અંગેની ગ્રાન્ટનો ખર્ચ યોગ્ય રીતે થાય તે જોવાની ફરજ રહેશે .
3. દર ત્રણ માસે S.M.C. મીટીંગ બોલાવવાની રહેશે . 
4. S.S.A. અંતર્ગત C.R.C. , B.R.C. ને સહકાર આપવાની ફરજ રહેશે . 
5. શાળામાં પ્રવેશ પામેલા 6 થી 14 વર્ષના વિદ્યાર્થીઓ બાળમજુરી તરફ ન વળે તે માટે જાગૃતિ કેળવવા પગલાં ભરવાના રહેશે . 
6. S.S.A. અંતર્ગત આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોનું શાળામાં ગુણવત્તાસભર અમલીકરણ થાય તેનું યોગ્ય આયોજન કરવાનું રહેશે . 
7. S.S.A. તરફથી મળતા DISE ફોર્મ ક્ષતિરહીત ભરી મોકલવાના રહેશે . 

R.T.E. અંતર્ગત ફરજો
1. શાળા વિસ્તારમાં 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાનું રહેશે . 
2. શાળાના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતાં IED બાળકો કે જે 6 થી 18 વર્ષની ઉંમરના છે તે દરેક બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાનું રહેશે . 
3. પ્રાથમિક શિક્ષણ સંસ્થામાં પ્રવેશ માટે નિયત થયેલ નિયમો મુજબ બાળકોને શાળામાં પ્રવેશ આપવાની કાર્યવાહી કરવાની રહેશે . 
4. બીજી શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા બાળકને વિના વિલંબે બદલી પ્રમાણપત્ર કાઢી આપવાનું તથા એ જ રીતે અન્ય શાળામાંથી આવેલ વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો રહેશે . 
5. સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્રને જરૂરી હોય તેવી શાળા વિષયક યોગ્ય માહિતી પૂરી પાડવાની રહેશે . 
6. ઉંમરની સાબિતીના અભાવે કોઈ બાળકને શાળામાં પ્રવેશનો ઈન્કાર કરી શકાશે નહિ . 
7. શાળામાં દાખલ કરેલ કોઈપણ બાળકને પ્રાથમિક શિક્ષણ પુરું થતા સુધીમાં કોઈપણ ધોરણમાં કોઈપણ કારણોસર રોકી શકાશે નહિ અથવા કાઢી મૂકાશે નહી . 
8. કોઈપણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કનડગત ન થાય તે જોવાનું રહેશે . 
9. સરકારે નિર્દેશ કરેલ ધારાધોરણ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતીની રચના કરી તેની સાથે સંકલનમાં રહી શાળા વિકાસની યોજના તૈયાર કરવાની રહેશે .
10. શિક્ષક નિર્દષ્ટ કરેલી ફરજ ન બજાવે તો લાગુ પડતાં સેવા નિયમોનુસાર શિક્ષકને સાંભળ્યા બાદ તેના ઉપર શિસ્ત વિષયક પગલા ભરવા વહીવટી અધિકારીને જણાવવાનું રહેશે . 
11. કોઈપણ શિક્ષક ખાનગી ટયુશન અથવા ખાનગી શિક્ષણની પ્રવૃત્તિમાં ભાગ ન લે તે જોવાની ફરજ રહેશે . 
12. પ્રાથમિક શિક્ષણ પુરું કરનાર દરેક બાળકને નિયત કરવામાં આવેલ સ્વરૂપમાં અને તેવી રીતે પ્રમાણપત્ર આપવાનું રહેશે .

શાળા અને સેવાકીય બાબતો
1. શાળામાં નિયમિત પુરા સમય માટે હાજર રહી શાળાના કામકાજમાં સંપૂર્ણ ધ્યાન રાખવાનું રહેશે . શાળાના સમય દરમ્યાન કોઇ પણ પ્રકારનું ખાનગી કામ કરી શકાશે નહીં . 
2. શાળાના કામે શાળા છોડવાના કિસ્સામાં તેની અને શિક્ષકો / કર્મચારીની મુવમેન્ટ નિભાવશે .
3. દર વર્ષે વર્ગોનું અને શાળાનું સામાન્ય સમયપત્રક શિક્ષકોને સાથે રાખીને તૈયાર કરાવશે . 
4. રમતગમત સહિતની શાળાની સામાન્ય વ્યવસ્થા માટે વાર્ષિક અથવા મુદતી પરીક્ષાઓ લેવા માટે સાપ્તાહિક અને અભ્યાસેતર પ્રવૃત્તિઓની ગોઠવણ કરવા માટે તથા બાળકોને પુસ્તકો , શિક્ષણ વિષયક જરૂરીયાતો , ગણવેશ , શિષ્યવૃત્તિ , ઈનામ વહેંચવા માટે અધિકૃત ગણાશે . 
5. શાળાના તમામ શિક્ષકોની કામની દેખરેખ રાખશે . શિક્ષકોના દૈનિક શિક્ષણકાર્યના આયોજનની નોંધ દરરોજ મંજુર કરશે અને જરૂરી શૈક્ષણિક માર્ગદર્શન આપશે . 
6. દરેક શિક્ષકની સમયાંતરે વર્ગ તપાસણી કરશે અને લોગબુક ભરશે . 
7. શાળાના શિક્ષકો / કર્મચારીઓના કામગીરી સબબ વાર્ષિક સી.આર. ( ખાનગી અહેવાલ ) ભરીને રીમાર્ક કરશે . 
8. શિક્ષકો / કર્મચારીઓના કામની એકસૂત્રતા જાળવશે અને તે તેમની કાર્યક્ષમતા તથા શિસ્ત માટે જવાબદારી નિભાવશે . 
9. શાળાના શિક્ષક / કર્મચારીનો ગેરવર્તણૂંક અથવા શિસ્તભંગના કોઈ કિસ્સા ધ્યાનમાં આવે તો સબંધિતને ખુલાસો પુછશે . વારંવારના ગેરવર્તન માટે મદદનીશ વહીવટી અધિકારી કે વહીવટી અધિકારીને રીપોર્ટ કરશે . 
10. શિક્ષક / કર્મચારીની પરચુરણ રજાઓ મંજુર કરશે અને તેના આધારો સહિતનું રેકર્ડ નિભાવશે . 
11. શાળાના શિક્ષકો / કર્મચારીની સેવાપોથી નિભાવશે અને શાળાની કસ્ટડીમાં રાખશે . તેમાં જરૂરી નોંધો કરીને સક્ષમ અધિકારી પાસે ઓડીટ કરાવી ખરાઈ કરાવશે અને ડુપ્લીકેટ સેવાપોથી નિભાવશે . 
12. શાળાનાં પગારબીલો તૈયાર કરાવવા અને વહીવટી અધિકારીશ્રી આ અર્થે નિર્દિષ્ટ કરે તેવી તારીખ પહેલા પગારકેન્દ્ર શાળાના મુખ્ય શિક્ષકને મોકલી આપશે . 
13. શાળાના શિક્ષકની બિન અધિકૃત ગેરહાજરી સબબ તેનો પગાર કાપી લેવા અધિકૃત ગણાશે . 
14. શાળાની દરેક પ્રકારની મિલ્કતની યોગ્ય સંભાળ લેવાય છે તેવી ચોકસાઈ રાખવા તથા મિલ્કતને કોઈ નુકશાન કરવામાં આવ્યુ હોય તો તે બાબતનો વહીવટી અધિકારી / ગામ / જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ / નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને રીપોર્ટ કરશે .
15. સરકારી નાણાની વહેંચણી કે કામ પૂર્ણ કર્યા બાદની બચત રહેલી શાળાની ફીના નાણાં કે સરકારી હેડના નાણાં પગારકેન્દ્ર શાળાના મુખ્ય શિક્ષકને મોકલવામાં ન આવે ત્યાં સુધી સલામત કસ્ટડીમાં રાખવાને તે જવાબદાર રહેશે . ( આવી ફી , અથવા નાણાં મુખ્ય શિક્ષકને દર મહીનાની આખર પહેલાં પગાર કેન્દ્ર શાળાનાં મુખ્ય શિક્ષકને મોકલી આપવા . ) 
16. શાળાના વિદ્યાર્થી , શિક્ષક , કર્મચારી કે વાલીને જરૂરીયાત મુજબ પ્રમાણપત્રો , દાખલા , ગુણપત્રકની નકલો નિયત સમયમર્યાદામાં આપશે . 
17. કોઈ રાજકીય અથવા સાંપ્રદાયિક સંસ્થામાં સક્રીય ભાગ લઇ શકશે નહિ . જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિના વિસ્તારની ચૂંટણી માટેના કોઈ ઉમેદવારની તરફેણમાં મત મેળવવા માટે પ્રચાર કરી શકશે નહિ . 
18. વહીવટી અધિકારીઓએ ફરમાવી હોય તેવી પ્રાથમિક શિક્ષણને લગતી અન્ય ફરજો તે બજાવશે અથવા તેને લગતી બહાર પાડવામાં આવતી સૂચનાઓ અનુસાર તે વર્તશે .
૧. સમયપાલન અને શિસ્ત સંબંધી ફરજો
૧.૧ વહીવટી તંત્રે જણાવેલ - જાહેર કરેલ સમય મુજબ શાળામા નિયમિત હાજર રહેશે . 
૧.૨ પોતાને સોંપાયેલ ધોરણ / વર્ગનું સમયપત્રક બનાવશે . 
૧.૩ ઠરાવેલ કામના કલાક મુજબ દૈનિક , માસિક , વાર્ષિક કામગીરી કરશે . 
૧.૪ વર્ગના તમામ બાળકો સમયસર આવે તેની તકેદારી રાખશે . 
૧.૫ શાળાએ હાજર થયેલ બાળક શાળા સમય પહેલાં વર્ગ - શાળા ન છોડે તેની તકેદારી રાખશે . 
૧.૬ વર્ગમા સમય પત્રક મુજબ શૈક્ષણિક કાર્ય કરશે . 
૧.૭ સ્વયં શિસ્તનો આગ્રહ રાખશે તથા બાળકો પાસે શિસ્તપાલન કરાવશે . 
૧.૮ શિક્ષક પોતાનો ગણવેશ તથા વાણી , વર્તન અને વ્યવહાર શાળા , સમાજ અને વહીવટી તંત્ર સમક્ષ શિક્ષકને છાજે તેવો રાખશે . 

૨. શૈક્ષણિક કામગીરી સંબંધે શિક્ષકની ફરજો
૨.૧ વહીવટી તંત્ર સોંપે તે ધોરણ - વિષય રૂચિપૂર્વક ભણાવશે . ૨.૨ સોંપાયેલ ધોરણ - વિષયના શિક્ષણકાર્ય સંબંધી અઠવાડિક , માસિક તથા વાર્ષિક આયોજન બનાવશે તથા તે મુજબ શિક્ષણકાર્ય કરશે . 
૨.૩ શિક્ષકે પોતાની દૈનિક આયોજન પોથી ( Logbook ) નિયમિત રીતે નિભાવશે અને મુખ્ય શિક્ષકને રજૂ કરશે .
૨.૪ સોંપવામા આવેલ ધોરણ વિષય અંગે અદ્યતન જ્ઞાનથી માહિતગાર થઈ વર્ગખંડમાં તેનો ઉપયોગ કરશે . 
૨.૫ શિક્ષણકાર્ય સંબંધી શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી તથા તેનો વર્ગમા અસરકારક ઉપયોગ કરવાનો રહેશે . 
૨.૬ નિયત કરેલ અભ્યાસક્રમની સાથોસાથ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવું બાહયજ્ઞાન વિદ્યાર્થીને મળી રહે તેવું આયોજન કરશે . 
૨.૭ વહીવટીતંત્ર ઠરાવે તેવી તાલીમ લેવાની તથા તેનો વર્ગમા અસરકારક ઉપયોગ કરવાનો રહેશે . 
૨.૮ પોતાના વર્ગસંબંધી શૈક્ષણિક સંશોધન કરશે તથા નબળાં જણાતા ક્ષેત્રો શોધી ઉપચાર કરશે . 
૨.૯ ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત પોતાના વર્ગનું સ્વમુલ્યાંકન કરી નબળા ક્ષેત્રો શોધી તેમાં ક્ષતિપૂર્તિ કરશે . 
૨.૧૦ ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત મેળવેલ ગ્રેડ અંગે તથા તેમા સુધારા અંગે વ્યક્તિગત આયોજન કરશે . 
૨.૧૧ પ્રજ્ઞા , એડપ્ટસ , મીનામંચ જેવા કાર્યક્રમ થકી વર્ગ શિક્ષણ સુધારવા આયોજન કરશે . 
૨.૧૨ વહીવટીતંત્ર તરફથી નિર્દિષ્ટ થયા મુજબ સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરશે . 
૨.૧૩ શિક્ષણને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે , વિજ્ઞાન મેળા , રમતોત્સવ , રાષ્ટ્રીય પર્વની ઉજવણી વગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાનો રહેશે . 

૩.વિદ્યાર્થી સંબંધિત ફરજો
૩.૧ ફરજિયાત શિક્ષણ મેળવવાપાત્ર બાળકોને શાળામાં દાખલ કરવા અને નિયમિત હાજર રહે તે માટે વાલીઓને સમજ આપવી . 
૩.૨ શાળામાં ન જતા અથવા સતત ગેર - હાજર કે અનિયમિત હાજરીવાળા બાળકોના વાલીનો સંપર્ક કરી બાળકોને નિયમિત શાળાએ મોકલવા વાલીઓને સમજાવવા . 
૩.૩ પોતાના વર્ગ- તમામ વિદ્યાર્થીઓની નિયમિત હાજરી પુરવાની રહેશે .
૩.૪ પોતાને સોંપવામા આવેલ વર્ગવિદ્યાર્થી સંબંધી જનરલ પ્રોફાઇલ બનાવવાની રહેશે જેમાં વિદ્યાર્થી અંગેની તમામ માહિતી મેળવી રાખવાની રહેશે . 
૩.૫ સોંપવામા આવેલ વિદ્યાર્થીઓના રસ - રૂચિ તથા જ્ઞાનની ચકાસણી વર્ષની શરૂઆતમા કરી લેવાની રહેશે . 
૩.૬ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને સુઘડતાની ટેવ પાડવા અને શિસ્તબદ્ધ વર્તણૂંક કેળવવા માટે પ્રયત્નો કરશે . 
૩.૭ આરોગ્ય વિભાગે ઠરાવેલ આદર્શ સ્વાસ્થ્ય ચાર્ટ બનાવી જરૂર જણાયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જાણકારી આપવાની રહેશે . 
૩.૮ વિદ્યાર્થીને અભ્યાસક્રમ સંબંધે અથવા શારીરિક કે માનસિક મુશ્કેલીઓ સંબંધે માર્ગદર્શન તથા મદદ પુરી પાડવા તત્પર રહેશે .
૩.૯ કોઇપણ સંજોગોમા વિદ્યાર્થીને શારીરિક કે માનસિક શિક્ષા કરશે નહિ કે શાળામાંથી કાઢી મુકશે નહિ . 
૩.૧૦ વિદ્યાર્થીઓ સાથે અપમાનજનક ભાષામા , જાતીવિષયક શબ્દો વાપરીને વાતચીત કરશે નહીં . 
૩.૧૧ વિદ્યાર્થીઓમાં કોમી એખલાસ અને સદભાવના કેળવવાની રહેશે . 
૩.૧૨ વિદ્યાર્થીને તેની જ્ઞાતિ અથવા કોમને કારણે અન્ય રીતે અસમર્થ ઠરાવાય નહિ તેનું ધ્યાન રાખવાનું રહેશે . 
૩.૧૩ ધોરણ - વર્ગના તમામ બાળકોને તમામ પ્રવૃત્તિઓમાં સરખી ભાગીદારી કરાવશે . 
૩.૧૪ વિકલાંગ બાળકો સાથે ખાસ શિક્ષકે સુચવ્યા મુજબ વ્યવહાર કરશે . 
૩.૧૫ વર્ગ શિક્ષણ સાથે વિદ્યાર્થીની વ્યક્તિગત કલા , કારીગરી , હુન્નર કે રમત - ગમતના કૌશલ્યનો વિકાસ થાય તેવું ઉત્સાહજનક વાતાવરણ તૈયાર કરી બાળકોને પ્રોત્સાહિત કરશે . 
૩.૧૬ વર્ગના તમામ બાળકોને સહૃદય સ્વીકારશે.

૪.શાળા | વાલી | ગામ / સમાજ સંબંધે ફરજો
૪.૧ શાળા સંપુર્ણપણે પોતાની છે અને તેના વિકાસ અને પ્રગતિમાં જ પોતાની પ્રગતિ રહેલી છે તેવી ઉમદા વિભાવના કેળવશે . 
૪.૨ શાળાના તમામ કર્મચારી , વિદ્યાર્થીઓ , વાલીઓ અને નાગરીકો સાથે સૌહાદપૂર્ણ વાતાવરણ તૈયાર કરશે . 
૪.૩ શાળાના તમામ કાર્યક્રમોમા પોતાનું યોગદાન આપવાનું રહેશે . ૪.૪ શાળામાં પ્રવેશપાત્ર વય મર્યાદાવાળા બાળકોની યાદી તૈયાર કરશે . 
૪.૫ તમામ બાળકોના વાલી સાથે જીવંત સંપર્ક રાખશે . 
૪.૬ ખાસ જરૂરિયાતવાળા બાળકના વાલીને અઠવાડિકમાસિક મળવાનું આયોજન કરશે . 
૪.૭ બાળકના સર્વાંગી વિકાસ માટે વાલીઓનો સહકાર મેળવશે .  
૪.૮ વર્ગ અને શાળાના વિકાસ માટે વાલીઓને સહયોગ આપવા સમજાવશે . 
૪.૯ ગામની સાક્ષરતા વધે , કન્યા શિક્ષણનું પ્રમાણ વધે તે માટે આયોજન બદ્ધ પ્રયત્નો કરશે . 
૪.૧૦ શાળા વ્યવસ્થાપન સમિતીની કામગીરીમાં મુખ્ય શિક્ષકને મદદરૂપ થશે . 
૪.૧૧ સમાજને મુલ્યવાન , સંસ્કારમય ઉત્તમ નાગરિક મળે તેવી ભાવના સાથે ફરજ અદા કરશે . 
૪.૧૨ ગામ અને સમાજમાં સૌહાદપુર્ણ વાતાવરણનું નિર્માણ થાય તથા પોતાના તથા શાળા તરફ હકારાત્મક અભિગમ કેળવાય તેવી પ્રવૃત્તિઓનું આયોજન કરશે . 
૪.૧૩ વર્ગ ધોરણમા સોંપાયેલ બાળકો કોઇપણ સંજોગોમા અધવચ્ચે શાળા છોડે નહિ તથા ઠરાવેલ અભ્યાસ પૂર્ણ કરે તેની કાળજી રાખશે .

૫. વહીવટી તંત્ર સંબંધે ફરજો
૫.૧ વહીવટી તંત્ર વખતો - વખત નિર્દિષ્ટ કરે તેવા નિયમોનું પાલન કરશે .
૫.૨ સોંપવામા આવેલ કામગીરી નિષ્ઠાપુર્વક બજાવશે . 
૫.૩ શિક્ષણ સંલગ્ન સંસ્થાઓએ સોંપેલ વિવિધ યોજનાકીય કામગીરી કરશે તથા યોગ્ય સહકાર , સલાહ , સુચન કરશે . 
૫.૪ નિયત કરેલ તાલીમ મેળવશે તથા તાલીમ અંગેના માળખામાં જરૂરિયાત જણાય ત્યાં અથવા માંગવામા આવે ત્યારે પોતાના સ્પષ્ટ અભિપ્રાય ૨જુ કરશે . 
૫.૫ મુખ્ય શિક્ષક તથા તેનાથી ઉપરના અધિકારીશ્રીઓના સુચનો ગંભીરતાપુર્વક લઇ તેના ઉપર અમલવારી કરશે . 
૫.૬ પોતાને સોંપવામા આવેલ સરકારી યોજનાકીય નાણા ઠરાવ્યા મુજબ વાપરશે તથા તેના હિસાબો રાખશે . 
૫.૭ યોજનાકીય બાબતો અંગે સર્વે તથા આંકડાકિય માહિતી પુરી પાડશે . 
૫.૮ નવી નીતિ , નવા અભ્યાસક્રમ , નવી યોજના વિગેરે બાબતે પોતાના નાવિન્યપુર્ણ આવિષ્કારો યોગ્ય માધ્યમથી રજુ કરશે . 
૫.૯ આર.ટી.ઈ. એક્ટ - 2009 અને ગુજરાત આર.ટી.ઈ. રૂલ્સ - 2012 ની તમામ જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે .

ઉપરોક્ત તમામ બાબતો ઉપરાંત સરકાર દ્વારા વખતો - વખત જે હુકમો કે સુચનાઓ બહાર પાડવામાં આવે તેનો અમલ કરવાનો રહેશે . 
******

મુખ્ય શિક્ષક / પ્રાથમિક શિક્ષક માટેની આચાર સંહિતા
( 1 ) શિક્ષણ અને શાળાના હિતને નુકશાન થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ કે વર્તન કરી શકશે નહિ . મુખ્ય શિક્ષક / શિક્ષક ધ્રુમપાન , તમાકુ અને ગુટકા જેવા વ્યસન કરી શકશે નહિ . દરેક મુખ્ય શિક્ષક / શિક્ષક જે તે સમયે અમલમાં હોય તેવા કેફી પીણાં કે માદક દ્રવ્યો અંગેનાં કોઈ પણ કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવા બંધાયેલ છે . 
( 2 ) કોઈ પણ કેફી પીણાં કે માદક દ્રવ્યોની અસરમાં હશે નહિ અને તે કાળજી રાખશે તેની ફરજની કામગીરી કોઈ પણ સમયે આવા પીણાં માદક દ્રવ્યોની અસરમાં રહેશે નહિ . 
( 3 ) વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહિ . 
( 4 ) કોઇ રાજકીય અથવા કોમી સંસ્થામાં સક્રિય ભાગ લઈ શકશે નહિ અથવા કોઇ રાજકીય ચૂંટણી માટેનો પ્રચાર કરી શકશે નહિ . તેમજ ચૂંટણી અંગે કોઈપણ પ્રકારનો ફાળો કે દાન એકત્રિત કરી શકશે નહિ . 
( 5 ) શાળાના મુખ્ય શિક્ષક / શિક્ષકે શાળામાં શિક્ષકના વ્યવસાયને અનુરૂપ પહેરવેશ પરિધાન કરવાનો રહેશે . 
( 6 ) શાળામાં મુખ્ય શિક્ષક તથા સાથી કર્મચારી મિત્રો , વિદ્યાર્થીઓ તથા વાલીઓ સાથે સુમેળ રાખી , નમ્રતા અને સભ્યતાથી વર્તવાનું રહેશે . 
( 7 ) મુખ્ય શિક્ષક / શિક્ષકે શાળામાં કોઈપણ વિદ્યાર્થી / વિદ્યાર્થીની શિક્ષક / શિક્ષિકા સાથે અનૈતિક કે અણછાજતું વર્તન કરી શકશે નહિ . 
( 8 ) મુખ્ય શિક્ષક / શિક્ષકના જે કોઇ એસોશિએશન અથવા યુનિયનના ઉદ્દેશો અથવા પ્રવૃત્તિઓ , ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાના હિતને અથવા જાહેર વ્યવસ્થાને અથવા નીતિમત્તાને બાધકર્તા હોય તેમાં જોડાવું નહિ અથવા તેના સભ્ય તરીકે ચાલુ રહેવું નહિ . 
( 9 ) પોતાની સેવાને લગતી બાબતો અંગે કોઈપણ પ્રકારનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજકીય દબાણ લાવી શકશે નહિ . જો તેમ કરવાનો પ્રયત્ન કરશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકશે .
( 10 ) પોતાની સેવાને લગતી કોઈપણ બાબતમાં તેનાથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓનો સીધો સંપર્ક કરી શકશે નહિ . આ માટે નિયત થયેલ કચેરી કાર્યપધ્ધતિ મુજબ રજૂઆત કરવાની રહેશે . 
( 11 ) અસાધારણ સંજોગો સિવાય કોઈ શિક્ષક મુખ્ય શિક્ષકને જાણ કર્યા બાદ રજા ઉપર જઈ શકશે નહિ . રજા અગાઉથી મંજૂર કરવાની રહેશે . 
( 12 ) કોઈપણ જગ્યાએ નોકરી મેળવવા માટે અરજી કરે ત્યારે તેણે અરજીની કચેરીને જાણ કરવાની રહેશે . 
( 13 ) મુખ્ય શિક્ષક / શિક્ષક પોતાના વ્યક્તિગત ઉપયોગ અથવા વ્યાપારી કે રાજકીય હેતુ માટે શાળાની સુવિધાઓ અને સાધનોનો ઉપયોગ કરી શકશે નહિ . 
( 14 ) મુખ્ય શિક્ષક / શિક્ષક ખાનગી ટ્યુશન કે ખાનગી કોચીંગ ક્લાસ ચલાવી શકશે નહિ . અથવા તેમાં નોકરી કરી શકશે નહિ . તેમજ પોતાના કે પોતાના આશ્રિતના નામે કોઈપણ પ્રકારનો વ્યાપાર / ધંધો કરી શકશે નહીં . 
( 15 ) શિક્ષકે વેકેશન કે રજા દરમ્યાન પોતાના સરનામાં જો ફેરફાર થયેલ હોય તો તેની જાણ શાળાના મુખ્ય શિક્ષકને તેના સંપર્ક નંબર સાથે કરવાની રહેશે . 
( 16 ) મુખ્ય શિક્ષક / શિક્ષક કોઈ પણ વિદ્યાર્થીને શારિરીક શિક્ષા કે માનસિક દબાણ કરી શકશે નહિ . 
( 17 ) સરકાર દ્વારા નક્કી કરેલ દૈનિક તથા વાર્ષિક કામના કલાકો મુજબ કામગીરી પૂર્ણ કરવાની રહેશે . 
( 18 ) મુખ્ય શિક્ષક / શિક્ષકનું વર્તન શાળામાં તથા શાળાની બહાર ફરજ પર હોય ત્યારે કે ફરજ પર ન હોય ત્યારે તેનું વર્તન શિક્ષણના વ્યવસાયની ગરીમાને હાનિ પહોંચાડે તેવું હોવું જોઈશે નહિ . 
***
Read More »

Wednesday 15 June 2022

RACHANATMAK MULYANKAN PATRAK-A First SEMISTER.રચનાત્મક મૂલ્યાંકન પત્રક A પ્રથમ સત્ર

RACHANATMAK MULYANKAN PATRAK-A First SEMISTER

રચનાત્મક મૂલ્યાંકન પત્રક A પ્રથમ સત્ર

0nline Colleges A teacher is a person who help others to acquire knowledge, competences or values.Online Classes Informally the role of teacher may be taken on by anyone (e.g. when showing a colleague how to perform a specific task). In some countries, teaching young people of school age may be carried out in an informal setting, such as within the family, rather than in formal setting such as a school or college. Som other professions may involve a significant amount of teaching.Massage School Dallas Texa In most countries, formal teaching is usually carried out by paid professional teachers. This article focuses on those who are employed, as their main role, to teach others in a formal education context, such as at a school or other place of initial formal education or training.Teaching is a highly complex activity. This is in part because teaching is a social practice, that takes place in a specific context (time, place, culture, socio-political-economic situation etc.) and therefore reflects the values o that specific context. Factors that influence wha is expected (or required) of teachers nclude history and tradition, social views about the purpose of education, accepted theories about learning etc Online College Course.

Research shows that student motivation and attitudes towards school are closely linked to student-teacher relationships. Enthusiastic teachers are particularly good at creating beneficial relations with their students. Their ability to create effective learning environments that foster student achievement depends on th kind of relationship they build with their student Useful teacher-to-student interactions are crucia in linking academic success with personal achievement. Here, personal success is a student's internal goal of improving himself, whereas academic success includes the goals h receives from his superior. A teacher must guid her student in aligning her personal goals with h academic goals. Students who receive this positive influence show stronger self-confidenc and greater personal and academic success tha those without these teacher

રચનાત્મક પત્રક. A પ્રથમ સત્ર

ધોરણ. 8

👫રચનાત્મક પત્રક ગુજરાતી


👫રચનાત્મક પત્રક. હીન્દી


👫રચનાત્મક પત્રક સંસ્કૃત


👫રચનાત્મક પત્રક અંગ્રેજી

ધોરણ. 7

👫રચનાત્મક પત્રક ગુજરાતી


👫રચનાત્મક પત્રક. હીન્દી


👫રચનાત્મક પત્રક સંસ્કૃત


👫રચનાત્મક પત્રક અંગ્રેજી

ધોરણ 6

👫રચનાત્મક પત્રક ગુજરાતી


👫રચનાત્મક પત્રક. હીન્દી 


👫રચનાત્મક પત્રક સંસ્કૃત 


👫રચનાત્મક પત્રક અંગ્રેજી

interactions.Student are likely to build stronger relations with teacher who are friendly and supportive and will show more interest in courses taught by these teachers. Teachers that spend more time interacting and working directly with students ar perceived as supportive and effective teachers. Effective teachers have been shown to invite student participation and decision making, allo humor into their classroom, and demonstrate a willingness to play Online College Course..
Read More »

AGNIPATH Scheme 2022 Eligibility | Salary | Benefits | Advantage – અગ્નિપથ યોજના

Agnipath Military Recruitment Scheme : આ યોજના અંતર્ગત સેવામાં સામેલ થનાર યુવાઓને અગ્નિવીર કહેવામાં આવશે, ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે (defence minister rajnath singh)સેનામાં ભરતી પ્રક્રિયામાં મોટા ફેરફાર કરતા અગ્નિપથ ભરતી યોજનાની જાહેરાત (Agnipath scheme)કરી છે. રાજનાથ સિંહે (rajnath singh)જણાવ્યું કે અગ્નિપથ ભરતી યોજના (agnipath recruitment scheme)અંતર્ગત સેનામાં ચાર વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. આ સાથે તેમને નોકરી છોડતા સમયે સેવા નિધિ પેકેજ મળશે. આ યોજના અંતર્ગત સેવામાં સામેલ થનાર યુવાઓને અગ્નિવીર કહેવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સુરક્ષા મામલાની કેબિનેટ કમિટીએ આજે અગ્નિપથની પરિવર્તનકારી યોજનાને મંજૂરી આપવાનો ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. જે અંતર્ગત ભારતીય યુવાઓને સશસ્ત્ર સેવાઓમાં સામેલ થવાની તક આપવામાં આવશે.

અગ્નિપથ યોજનાની ખાસ વાતો

 – યુવાઓની ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે.

– સેનાની ચાર વર્ષની નોકરી પછી યુવાઓને ભવિષ્ય માટે બીજી તકો આપવામાં આવશે.

– ચાર વર્ષની નોકરી પછી સેના નિધિ પેકેજ મળશે.

– આ યોજના અંતર્ગત ભરતી કરવામાં આવેલા મોટાભાગના યુવાનોને ચાર વર્ષ પછી મુક્ત કરી દેવામાં આવશે. જોકે કેટલાક જવાન પોતાની નોકરી યથાવત્ રાખી શકશે.

– 17.5 વર્ષથી 21 વર્ષના યુવાઓને તક આપવામાં આવશે.

– ટ્રેનિંગ 10 સપ્તાહથી લઇને 6 મહિના સુધી રહેશે.

-10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

– જો કોઇ અગ્નિવીર દેશ સેવા દરમિયાન શહીદ થઇ જાય તો તેના પરિવારજનોને સેવા નિધિ સહિત 1 કરોડ રૂપિયાથી વધારે રકમ વ્યાજ સહિત મળશે. આ સિવાય બાકી બચેલી નોકરીનો પગાર પણ મળશે.

– જો કોઇ અગ્નિવીર ડિસેબલ થાય તો તેને 44 લાખ રૂપિયા સુધીની રકમ. આ સિવાય બાકી બચેલી નોકરીનો પગાર પણ મળશે.

– આખા દેશમાં મેરિટના આધારે ભરતીઓ થશે. જે લોકો આ ભરતીમાં પસંદ થશે તેમને ચાર વર્ષ માટે નોકરી મળશે.

અગ્નિપથ યોજનાનો પગાર

પ્રથમ વર્ષમાં યુવાનોને 30 હજાર રૂપિયા માસિક વેતન પર રાખવામાં આવશે. EPF/PPFની સુવિધા સાથે, અગ્નિવીરને પ્રથમ વર્ષમાં ₹4.76 લાખ મળશે. ચોથા વર્ષ સુધીમાં પગાર 40 હજાર રૂપિયા એટલે કે વાર્ષિક 6.92 લાખ રૂપિયા થઈ જશે. (અગ્નિપથ યોજના આર્મી ભરતી)

કોણ છે અગ્નવીર?

અરજી પ્રક્રિયામાં તેમને સેનાનો સહયોગ પણ મળશે. સરકારની આ યોજના ત્રણ વર્ષ પછી પણ શ્રેષ્ઠ યુવાનોને આર્મીમાં રાખશે અને બાકીના લોકોને રાહત થશે. સેનાના અધિકારીઓએ આ અંગે ઉચ્ચ સરકારી અધિકારીઓને રજૂઆત કરી છે જેમણે યોજનાને સમર્થન આપ્યું છે.

સરકાર મેગ્માને નાબૂદ કરવા માટે સમગ્ર સૈન્ય ભરતી માટે આ યોજના લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. આનાથી લાખો યુવાનોને ફાયદો થશે અને આર્મીમાં સેવા આપીને પાછા આવનાર બાળકના મનોબળને કારણે સમગ્ર જાહેર અને ખાનગી ક્ષેત્રને પણ ફાયદો થશે.

અગ્નિપથ યોજના વય મર્યાદા

આ યોજના હેઠળ સૈનિકો અને એરમેનની ભરતી થશે. ઉંમર 17 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

અગ્નીવિર ભરતી notification માટે અહી ક્લિક કરો

અગ્નિપથ યોજનાની માહિતી માટે અહિં ક્લિક કરો

Agniveer Bharti 2022 FAQ

How To Apply Indian Air Force Agniveer Bharti 2022?

Ans : Interested Candidates may Apply Online Through official Website.

What Is The Last Date For Applying Indian Air Force Agniveer Bharti 2022?

Ans : 05.07.2022

What Is The Selection Process For Indian Air Force Agniveer Bharti 2022?

Ans : Selection will be based on Merit, Physical Test, Written Exam & Medical Test.

Important Links: 

Official Notification Apply Online


AGNIPATH Scheme 2022 Eligibility | Salary | Benefits | Advantage – અગ્નિપથ યોજના

Read More »

Such a school you have never seen anywhere that gives coolness even in the desert without AC

Such a school you have never seen anywhere that gives coolness even in the desert without AC


 The video required for the school is worth watching by all the friends. You will know about the school given here, you will see the video of it, so it will really happen to you and it will also seem new to this video.  This video is a video of the school. It is a video of the neighboring state of Rajasthan, which is close to the state of Gujarat. Rajasthan is the mother of nice fun schools.  To say that the air conditioner is not made means that if there is a school in the desert area, it will not work without AC.  Friends should be shown videos of such schools. We need videos of school fathers without wasting time in matters and should know about not getting his education. All friends are requested to have any such information. We will get my projector session.  We are posting what we will be using at the right time and as much as we can. Picture around us. For the teachers working in the primary school, request that this group is on. They should be added.  All friends who have parents around you are requested to share this information with you

Read More »

Featured post